અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં હોદ્દેદરોની બિનહરીફ વરણી, પ્રમુખ તરીકે ઈશ્વર પટેલની નિયુક્તિ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં નોધયેલા વકીલ મંડળ મંડળની ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમૂખપદ માટે ઇશ્વર ડી. પટેલએ ઉમેદવારી નોંધાવી હતી
/connect-gujarat/media/media_files/2025/12/19/bar-ankls000-2025-12-19-17-34-53.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/20/i1tJjc2L8W0K3YDWHAyc.jpg)