અંકલેશ્વર ગણેશ સમિતિની ઉગ્ર રજુઆત, R&Bના અધિકારીને રોડ પર લઈ જઈ બિસ્માર માર્ગ બતાવાયો
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/Et3mhngBBZGtOILGE98k.jpg)
/connect-gujarat/media/media_files/VttjdyYVy5xmI6bFvaxL.jpeg)
/connect-gujarat/media/media_library/a87b19610912cfce2cd0b12f73072d322611fb485086000e5203f853862cf691.jpg)