ગીર સોમનાથ : કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
/connect-gujarat/media/post_banners/25a5982420ab2eeac7dc680b7f187bd115d64b2967c04bd714e9630e8ccbd5f8.webp)
/connect-gujarat/media/post_banners/fb1f5de8362c92356f506e1a55cb59cb158a7022d437117f29eb6c5b891721fc.jpg)