અંકલેશ્વર: અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો દિવ્યાંગ કેમ્પ,રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત રહ્યા ઉપસ્થિત
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા.
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા.