ભરૂચઅંકલેશ્વર : મદદ કરવાના બહાને 15 લોકોના ATM કાર્ડથી રૂ. 3.63 લાખ સેરવી લેનાર મહેસાણાના ભેજાબાજની ધરપકડ મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા. By Connect Gujarat 12 Apr 2023 18:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn