ભરૂચ : માઁ દશામાના વ્રતનો માઈભક્તોમાં અનેરો ઉત્સાહ, અયોધ્યા રામ મંદિર સાથેની પ્રતિમાએ જગાવ્યું ભારે આકર્ષણ...
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે
/connect-gujarat/media/media_files/2025/06/28/ram-mandir-ayodhya-2025-06-28-12-00-17.png)
/connect-gujarat/media/media_library/e58e4111b9b94d10fa7220c9b8d1bc0caa4e9c148e3ab1f8c5fb1900bef89e92.jpg)