ભરૂચભરૂચ: અયોધ્યા નગરમાં બંધ મકાનમાંથી રૂ.22.69 લાખના માલમત્તાની ચોરી ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024 08:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn