ભરૂચભરૂચ : અયોધ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ... અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો. By Connect Gujarat 24 Apr 2024 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn