ભરૂચ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત સેમિનાર યોજાયો...
જાહેર જનતાને શુદ્ધ સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે
/connect-gujarat/media/media_files/2025/12/03/bharuch-food-department-2025-12-03-17-43-01.jpg)
/connect-gujarat/media/media_files/tJZBBtPIZLYYgv3gx2Fl.jpeg)