ભરૂચભરૂચ : આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિપ્રમોદમ પરિવાર દ્વારા યોજાય સત્સંગ સભા... ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો. By Connect Gujarat 27 Mar 2023 18:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn