ગુજરાતસાબરકાંઠા : વડાલીમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન-પુરવઠા મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું વડાલી નગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2023 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn