ગુજરાત અંકલેશ્વર: ઈદ-ઉલ-અજહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી,ઈદના પર્વની પાઠવી શુભકામના ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે.આ વર્ષે ભારતમાં ૧૭ જૂન, સોમવારના રોજ બકરી ઇદ એટકે કે ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરાઇ હતી By Connect Gujarat 17 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં બકરી ઇદની નમાઝ અદા કરાય ભરૂચ શહેર તથા જિલામાં આજરોજ બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 17 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn