અંકલેશ્વર : 1 હજારથી વધુ કેન્સર પીડિતોએ કરાવી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટમાં શ્રેષ્ઠ સારવાર
જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા છેલ્લા 11 મહિનામાં 1 હજારથી વધુ કેન્સર પીડિત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.