ભરૂચ અંકલેશ્વર: તાલુકા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 4 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn