ભરૂચ વાલિયા : ચમારીયા ગામના દંપતીએ ઘર કંકાસમાં ઝેરી દવા ગટગટાવી, પતિનું મોત વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું. By Connect Gujarat 08 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn