આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ 12 જૂને શપથ ગ્રહણ કરશે
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમારોહ અમરાવતીમાં થશે. જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ સામેલ થશે.