ચોટીલા : પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા
- સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર
- ચોટીલા તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
- ચોટીલા પાસેના પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા