વડોદરાવડોદરા : એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું ડીમોલેશન, 50 જેટલા મકાનો તોડી પડાયા શહેરના એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું દબાણ ખાતું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 50 જેટલા ઘરો તોડી પડતાં સ્થાનિકો બે ઘર થયા હતા. By Connect Gujarat 08 May 2022 12:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn