ગુજરાતપોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામીમાંથી મુક્ત થયેલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 72મો મુક્તિ દિવસ... પોર્ટુગીઝો શાસકોની કારમી ગુલામીમાંથી આજના દિવસે નાનકડો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી મુક્ત થયો હતો. આથી 72માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.. By Connect Gujarat Desk 02 Aug 2025 17:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn