ધર્મ દર્શનખેડા : જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે વડતાલના સ્વામિનારાયણ મંદિરે અને ડાકોરના ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કેસર સ્નાન કરાયા વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Jun 2022 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn