Home > dakor temple
You Searched For "Dakor Temple"
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના નવા ચેરમેનની કરાઈ વરણી, વાંચો કોને સોંપાય જવાબદારી
2 Oct 2022 1:26 PM GMTડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ જતા નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી
ખેડા : જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે વડતાલના સ્વામિનારાયણ મંદિરે અને ડાકોરના ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કેસર સ્નાન કરાયા
14 Jun 2022 10:03 AM GMTવહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ખેડા : ફાગણી પૂનમે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુએ માર્ગ પર પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તંત્રની અપીલ
11 March 2022 10:11 AM GMTખેડા જિલ્લા વહીવટી તંત્રને શહેરીજનો તેમજ બહારગામથી આવતા લોકો સાથ અને સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
ખેડા : રણછોડરાય ધામ-ડાકોર મુકામે શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા સત્યનારાયણ કથા યોજાય.
29 Nov 2021 5:38 AM GMTપ્રગટેશ્વરધામ આછવણીના શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા પવિત્ર ગુરુપુશ્ચામૃત યોગ કારતક વદ છઠને ગુરુવારે પવિત્ર યાત્રાધામ રણછોડરાય મંદિર ડાકોર ધામમાં શ્રી...
ખેડા : ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવે છે “ખીચડી”, જાણો શું છે તેનું ધાર્મિક મહાત્મય..!
13 Jan 2021 11:43 AM GMTઅનેક અવનવી વાનગીઓ માટે ભારતભરમાં ગુજરાત રાજ્ય ખૂબ જાણીતું છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બનતી ખીચડી દેશભરમાં વખણાય છે. ડાકોર ખાતે રાજાધિરાજ...
ખેડા : ડાકોર મંદિર દ્વારા કેન્દ્ર સરકારની “ગોલ્ડ બોન્ડ” યોજનામાં કરાશે 28 કિલો સોનાનું રોકાણ, જુઓ કેટલું મળશે વ્યાજ..!
1 Dec 2020 6:26 AM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરના ચરણે ભક્તો દ્વારા ધરવામાં આવેલા સોનાના દાગીના અને લગડીને કેન્દ્ર સરકારના ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ...
ખેડા : ડાકોરના રણછોડરાય મંદિરે કરાઇ શરદપૂર્ણિમાની ઉજવણી, 4000થી વધુ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો
30 Oct 2020 12:28 PM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે શરદપૂર્ણિમા અને રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કોરોના મહામારી વચ્ચે સરકારની...
ખેડા : 20 વર્ષ અગાઉ ડાકોરના રણછોડરાય મંદિરમાંથી કરી હતી દાગીનાની ચોરી, યુપીથી આરોપી ઝડપાતા ભક્તોમાં ખુશી
21 Oct 2020 7:56 AM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દાગીના ચોરીના 20 વર્ષ જુના પ્રકરણમાં પોલીસને આખરે મુખ્ય સુત્રધાર સુધી પહોચવામાં સફળતા...
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતી કાલથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે પરંતુ સુરતવાસીઓને નહીં મળે દર્શનનો લાભ, જાણો કેમ
18 Aug 2020 7:14 AM GMTખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતી કાલથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે જ્યારે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન...
ખેડા: અનલોક 1ની જાહેરાતમાં ધાર્મિક સ્થળોને મંજૂરી, ડાકોરધામના કપાટ ખોલવાની તૈયારીઓ
31 May 2020 11:33 AM GMTકેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 અંતર્ગત ધાર્મિક સ્થળોને પણ ખોલવાની જાહેરાત બાદ ગુજરાતના યાત્રાધામો મંદિરના કપાટ ખોલી દેવ દર્શન ખુલ્લા...