વડોદરા : તંત્રની ઘોર બેદરકારી, અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ગાયબ થયેલા ઢાંકણા અને તૂટી ગયેલી રેલીંગ અકસ્માતનું બનશે કારણ
શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.
/connect-gujarat/media/post_banners/029d99d63af2c686ace4c13dcb890cd844f124de8cf4ca3720f598959fcae2fa.jpg)
/connect-gujarat/media/post_banners/99b5d85a4f18479bbcc649e2139db034155ce72b129b4f7f378cb1d299b2b145.jpg)