ભરૂચ: દાંડિયાબજાર વિસ્તારમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો
BY Connect Gujarat Desk18 Dec 2022 8:08 AM GMT
X
Connect Gujarat Desk18 Dec 2022 8:08 AM GMT
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો
ભરૂચ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને રોટરી કલબ ઓફ ભરૂચ,આરસીસી દ્વારા ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જે આયુષ મેળાનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને આયુષ મેળાનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.
Next Story