ગુજરાતભરૂચ: ભક્તોનું ગુમાન હરનારા ગુમાનદેવ હનુમાજીના દર્શનનો અનેરો મહિમા,શ્રવણ માસના અંતિમ શનિવારે ઉમટયું ભક્તોનું ઘોડાપૂર ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રવણ માસના અંતિમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું By Connect Gujarat 27 Aug 2022 09:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn