ભરૂચ : દર્શના વાઘેલાને મંત્રી મંડળમાં સ્થાન મળતા વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી કરાય ઉજવણી
અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/12/28/limbadi-2025-12-28-16-43-17.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/18/08002b91-3a96-49ad-a6c8-031313c96ae2-2025-10-18-18-14-18.jpeg)