ગુજરાત સાબરકાંઠા : ખેતર માલિકોની જાણ બહાર જ તંત્રએ કર્યા ખેતરમાં ઊંડા ખાડા, ખેડૂતોમાં રોષ... હિંમતનગર તાલુકામાં ચોમાસામાં કેનાલમાં વહી જતાં પાણીને કનાઈ ગામે લઈ જવા માટે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં જ ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn