Connect Gujarat

You Searched For "Delhi"

નવા સંસદ ભવન પર પહેલી વાર ફરકવાયો રાષ્ટ્રધ્વજ, ગણેશ ચતુર્થીના દિવસે કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે....

17 Sep 2023 7:24 AM GMT
રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.

PM મોદીએ G20 સમિટ 2023ના સમાપનની કરી જાહેરાત, બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું.....

10 Sep 2023 9:31 AM GMT
ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ 9 અને 10 સેપ્ટેમ્બર સુધી ચાલી હતી.

દિલ્હી રાજઘાટ પર બાપુને નમન કરવા પહોચ્યા વર્લ્ડલીડર્સ, મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પણ કરી પુષ્પાંજલિ....

10 Sep 2023 6:42 AM GMT
આજે G20 નો બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે દુનિયાના દિગ્ગજ નેતાઓ દિલ્હી રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા.

G20 Summit : દુનિયાની નજર દિલ્હી પર, આજે G20 કોન્ફરન્સમાં આ કાર્યક્રમો યોજાશે

10 Sep 2023 2:37 AM GMT
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.

દિલ્હી: G-20 સમિટનો આજથી થશે પ્રારંભ, PM મોદી મહેનાનોનું કર્યુ સ્વાગત

9 Sep 2023 5:06 AM GMT
G-20 સમિટ આજથી એટલે કે 9 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા છે.સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ અહીં...

એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, ટ્રેક્ટર દ્વારા રનવે પરથી વિમાન હટાવાયું.!

16 Aug 2023 3:55 AM GMT
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

PM મોદીએ દેશના 140 કરોડ લોકોને કહ્યું, 'આગલા વર્ષે વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવીશ'

15 Aug 2023 4:43 AM GMT
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કર્યા.કહ્યું કે આગામી વખતે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવશે

દિલ્હી: લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ તિરંગો ફરકાવ્યો,21 તોપોની સલામી આપવામાં આવી

15 Aug 2023 3:41 AM GMT
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન ચાલુ રહેશે

11 Aug 2023 11:23 AM GMT
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.

'મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે' : લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદને મચાવ્યો હંગામો...

9 Aug 2023 8:48 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો.

અરવલ્લી : આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ગ્રામ પંચાયતથી દિલ્હી સુધી યોજાશે “માટી યાત્રા”

4 Aug 2023 10:34 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 9થી 15 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,