ગુજરાતભરૂચ: બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડમાં 5ની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. By Connect Gujarat 11 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn