વડોદરા:-દેવપોઢી અગિયારસ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.