નર્મદા તંત્રની કામગીરીથી અસંતુષ્ટ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના કલેક્ટર કચેરીએ ધરણા
નર્મદા કલેક્ટર કચેરીએ પ્રજાલક્ષી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ગુજરાત | Featured | સમાચાર |