નવસારી : દેવસર ગામના લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ એકસાથે 31 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ,આરોગ્ય વિભાગ દોડતું થયું
દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમીટીંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
/connect-gujarat/media/post_banners/d6497adc730e3f0569f8598b28d7dbde8806b91e6d136cfb113f298a5edd17b4.webp)
/connect-gujarat/media/post_banners/52d0f8a75ab7a89f09b8cf7ded29cb4069588fccfb7464c0f621df40a9298db8.jpg)