દેશકોર્ટે આપ્યો 'સુપ્રિમ' નિર્ણય, મુસ્લિમ મહિલા પણ પતિ પાસે ભરણપોષણ માંગી શકશે સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓ છૂટાછેડા લીધેલ હોય તે પણ તેમના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. By Connect Gujarat 10 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn