ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ શંકરસિંહ વાઘેલાનું નિવેદન, આ BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/a24cb3ee46b71ccc693e6122d87d0104ac0ce6c034aca57afd71c301c57c7dfe.webp)
/connect-gujarat/media/post_banners/9e6425a3b745a523dfdb8ffa2edd91e81e359d865e0bf8d96a6142583f316aaa.webp)