ગુજરાત તોડકાંડમાં યુવરાજસિંહની ધરપકડ: મેરેથોન પુછપરછ બાદ યુવરાજસિંહની પોલીસે કરી ધરપકડ, 1 કરોડની ખંડણીનો ગુનો દાખલ યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn