વડોદરા : રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યુવાઓને પાક્કી નોકરીના નિયુક્તિ પત્રો એનાયત કરાયા…
PM નરેન્દ્ર મોદીએ આજરોજ ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડોદરા ખાતે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2024/12/23/H3Jv3urpXvNgB02IJKht.jpg)
/connect-gujarat/media/post_banners/a689a6c03b6144a094ca7d2b80c1851fbebbb8851a6772263ef777b236637648.jpg)