અમદાવાદ : પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતાં શહેરની 2 શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાય...
સંજીવની વિધાવિહાર શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ મતદાન જાગૃતિ અર્થે નાગરિકો વોટ કરવા આગળ આવે અને અચૂક મતદાન કરી લોકતંત્રને મજબૂત કરે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજી હતી.
/connect-gujarat/media/post_banners/8d7134a1e8d29bc8d22d87817e4861cc80d3dd31a59aa5af154a5d8d98d7cbe1.webp)
/connect-gujarat/media/post_banners/f3aea758ca67299e1c800f81a3267ca15f6397d304468bbc26b534f18bb37cf6.jpg)