ભરૂચ : VHPના આગેવાનોએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કર્યું...
ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના નિવાસસ્થાને જઈ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કર્યું હતું.
/connect-gujarat/media/post_banners/6dde0c707eac2d4df4545d61bb9403068bd0f2c3f19781d7082d5f7b70c4d6bc.jpg)
/connect-gujarat/media/post_banners/443404877c7e3ce4c7eb70a51f5ef19767edaf7db9c46c311e31375cb3b7e2ad.jpg)