Connect Gujarat

You Searched For "Ganesh Mahotsav 2023"

અંકલેશ્વર: કુત્રિમ કુંડમાં શ્રી ગણેશમી પ્રતિમાનું કરાયું હતું વિસર્જન,શ્રીજીને ખંડિત જોતાં આસ્થાને ઠેસ

6 Oct 2023 6:47 AM GMT
વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી

ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલ શ્રીજીની 2,073 પ્રતિમાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તંત્રની કવાયત...

29 Sep 2023 12:37 PM GMT
શહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું

વડોદરા: શ્રી ગણેશને સલામી સાથે આપવામાં આવી વિદાય,સાંસદ રંજન ભટ્ટ રહ્યા ઉપસ્થિત

28 Sep 2023 11:17 AM GMT
'ઇન્દ્રપ્રસ્થના રાજા' ગણાધીશને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે અનંત ચતુર્દશીએ વિદાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા:સ્વદેશી અપનાવો થીમ પર ગણેશ શણગાર, માટીના 1300 કોડીયાથી કર્યો શણગાર

25 Sep 2023 11:23 AM GMT
ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત કર્યા