અંકલેશ્વર: ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારીકા ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્દ ગીતામાં ઉલ્લેખ કરાયો છે
/connect-gujarat/media/post_banners/bfa6e4c904f629e32bbb2d35602ca986282b5f72185102101cbac2613ae86b48.jpg)
/connect-gujarat/media/post_banners/42353b3e346aef77fcb7c9a9ee6f55f71f4ea868e7f3d611643c6bab1ca37d3c.jpg)