ભરૂચઅંકલેશ્વર : સુરવાડી નજીક ગાયત્રીનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 5.55 લાખના મુદ્દામાલ પર હાથફેરો... મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે. By Connect Gujarat 31 Oct 2022 15:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn