દેશશરદ પવારની આત્મકથા, PM મોદી સાથેના સારા સંબંધોનો કર્યો ઉલ્લેખ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 1999માં NCPની રચના થઈ ત્યારથી પવાર તેના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. By Connect Gujarat 03 May 2023Share Twitter Share Whatsapp LinkedIn