ગુજરાતભાવનગર: શાળાનું મકાન જર્જરિત બનતા 200 વિદ્યાર્થીઓ ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળાનું મકાન જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે By Connect Gujarat 06 Jan 2023 12:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn