ભરૂચ : ધો-10માં નાપાસ અને ડ્રોપ આઉટ થયેલ વિદ્યાર્થીઓ માટે પોલીસ તંત્ર દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય...
ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ-ભરૂચના સહયોગથી ધોરણ-10માં નાપાસ થયેલ વિદ્યાર્થી સહિત ડ્રોપ આઉટ થયેલ બાળકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/G9BwooG472K6HrHE4LKC.png)
/connect-gujarat/media/post_banners/026ed0fe50e8a9ff45ea631999aca617601349730556316500bee363d13776f2.jpg)
/connect-gujarat/media/post_banners/a7d4d811115207963cb3f082ea441c23fdf3441032cb2c1c745cf3e6fe8343e5.jpg)