માથામાં એલોવેરા જેલ લગાવ્યા પછી શેમ્પૂથી વાળ ધોવા જોઈએ કે નહિ!
એલોવેરા જેલ વાળ માટે કુદરતી કંડીશનરનું કામ કરે છે. તેને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે. જો કે, કેટલાક લોકો આ જેલ લગાવ્યા પછી તરત જ તેમના વાળ ધોવાનું શરૂ કરે છે. ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો.