ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા આઝાદીના અમૃતકાળની ઉજવણી, સમગ્ર ગામમાં તિરંગા રેલીનું આયોજન
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
/connect-gujarat/media/post_banners/8356e27751f2f75b742cbc5f5594228d49d7b32ae36ca4cc1444e70b6e38627e.jpg)
/connect-gujarat/media/post_banners/d2209e9c51c37a89b9b052698a749bda37b8433b84e0b4ea987f9ea421fdef09.jpg)