ભાજપના કાર્યકરોને પ્રવેશ નિષેધ..! : ભરૂચના ઝઘડીયાના હરીપુરામાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો, ક્ષત્રિય સમાજે કર્યું રૂપાલાના પૂતળાનું દહન
તાલુકાના હરીપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી તેઓની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.
/connect-gujarat/media/post_banners/5948b71d750fbf40600e3fc7e800bcdb483634cfe75bf851bc80c807f201cacd.webp)
/connect-gujarat/media/post_banners/f6c9944ba1e918882aad709e9c7b9cf91efe2bff2f4000ed127d5b96fa6f93b1.jpg)
/connect-gujarat/media/post_banners/4e1acdf04661b78317b3ae14e9c5febf893814f74a708f6f2ec5b1c04f86aca9.jpg)