વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના, કંપનીના 3 ડાયરેક્ટર સહિત 6 આરોપીની ધરપકડ…
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તટષ્ઠ તપાસ થાય તે માટે SIT ટીમની રચના કરવામાં આવી છે.
/connect-gujarat/media/post_banners/413182cff14d9da263bbf0aff44ca7e87c90449654ce211b37a8ccb6d31c2996.jpg)
/connect-gujarat/media/post_banners/36d35e79186d0c1f03559eaf1fe55f3835c14a2d73449bb274b66968b2acc52f.jpg)