જાણો 19 માર્ચનો ઈતિહાસ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયો હતો ઐતિહાસિક કરાર
આ દિવસે 1972માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા અને શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ ઐતિહાસિક સંધિ પર ભારતના તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી અને બાંગ્લાદેશના તત્કાલીન પીએમ શેખ મુજીબુર રહેમાને હસ્તાક્ષર કર્યા હતા.