અંકલેશ્વર : ઔધ્યોગિક તાલીમ સંસ્થાના નવ નિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ,શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં રૂ.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું
/connect-gujarat/media/media_files/2024/10/26/8QMvnw5By4fVk2JPMdqA.jpeg)
/connect-gujarat/media/post_banners/d7c31c56ad60bfeb94e1657e3bae039aa0eace10a928f3324e9b940d873252f5.jpg)