નવરાત્રી રેસીપીનવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn